પ્રણવ કટારીયા, Dy.S.P.

પ્રણવ કટારીયા, Dy.S.P.

“જો બ્રિટનનું બંધારણ અલેખિત હોય તો ભારત તેના આધિપત્ય હેઠળ રહેલ હોવા છતાં ભારતે લેખિત સ્વરૂપનું બંધારણ શા માટે સ્વીકાર્યું?” આ અને આ પ્રકારના અન્ય પ્રશ્નો પૂછી પૂછીને મારા મનગમતા વિદ્યાર્થીઓમાંના એક બનનાર, પ્રણવ વિષે આ બ્લોગ છે. વિદ્યાર્થીઓ ઘણા મળતા હોય પરંતુ અમુક જ વિદ્યાર્થીઓ ઊંડી છાપ છોડી જતાં હોય. પ્રણવની તૈયારીને લગતી ચર્ચાઓ […]